Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

જલિયાવાલા બાગ હત્યાકાંડ પર બ્રિટિશ સંસદમાં થશે ચર્ચા

બ્રિટિશ ઉચ્ચ સદન '' હાઉસ ઓફ લાર્ડસ'' માં ભારતીય મૂળના સભ્યોએ ભારતમાં બ્રિટિશ રાજમાં ૧૯૧૯ માં થયેલ જલીયાવાલા નરસંહાર પર આવતા મંગળવારએ ચર્ચાની પહેલ શરૃ કરી છે. આ દરમ્યાન અ નરસંહાર પર માફીની માંગ અને એના ૧૦૦ વર્ષ પુરા થવા માટે શ્રધ્ધાંજલીને લઇ બ્રિટનની યોજનાઓ પર ચર્ચા થશે.

(12:00 am IST)