Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

દિલ્હી હાઇકોર્ટએ ઇડી અને કેન્દ્ર સરકારને પુછયું વસુંધરા રાજેના પુત્ર દુષ્યંત પર ધનશોધન કેસમાં શું કાર્યવાહી કરી

દિલ્હી હાઇકોર્ટએ પ્રવર્તમાન નિર્દેશાલય(ઇડી) અને કેન્દ્ર સરકારને પૂછયું કે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના પુત્ર દૂષ્યંતસિંહ એમના જમાઇ અને વહુના વિરુધ્ધ ધશોધન કેસમા તપાસના આધાર પર શું કાર્યવાહી થઇ અરજીકર્તાના જણાવ્યા પ્રમાણે આ લોકોએ પૂર્વ આઇપીએલ કમીશ્નર લલીત મોદીની કંપની ના પૈસાની હેરાફેરી કરી હતી.

(12:00 am IST)