Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ભારત રોહીંગ્યા મુદ્દે સયુંકત રાષ્ટ્રમા દરખાસ્ત રજૂ કરે ;બાંગ્લાદેશની ભારતને અપીલ

બાંગ્લાદેશના પ્રધાન મુશર્રફ હુસેને જણાવ્યું હતું કે તેમના દેશ ઈચ્છે છે કે મ્યાનમાર રોહિંગિયા શરણાર્થીઓને પાછી ખેંચી લ્યે અને અને તેઓ આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં દરખાસ્ત રજૂ કરવા ભારતથી અપેક્ષા રાખે છે.

(11:48 pm IST)