-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Friday, 15th December 2017
ભારત રોહીંગ્યા મુદ્દે સયુંકત રાષ્ટ્રમા દરખાસ્ત રજૂ કરે ;બાંગ્લાદેશની ભારતને અપીલ
બાંગ્લાદેશના પ્રધાન મુશર્રફ હુસેને જણાવ્યું હતું કે તેમના દેશ ઈચ્છે છે કે મ્યાનમાર રોહિંગિયા શરણાર્થીઓને પાછી ખેંચી લ્યે અને અને તેઓ આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં દરખાસ્ત રજૂ કરવા ભારતથી અપેક્ષા રાખે છે.
(11:48 pm IST)