Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

કાલે નરેન્દ્રભાઈ મિઝોરમ અને મેઘાલયમાં :સભાને કરશે સંબોધન :પરિયોજનાનું કરશે ઉદ્ધઘાટન

શિલોન્ગ ;કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મિઝોરમ અને મેઘાલયની યાત્રા કરશે જેમાં તેઓ જનસભાઓને સંબોધિત કરશે તેમજ વિકાસ પરિયોજનાનું ઉદ્ધઘાટન કરશે મોદી એજલમાંઆસામ રાઈફલ્સ મેદાનમાં એક સભા સંબોધન કરશે અને 60 મેગા વોટ વીજ પરિયોજનાનું ઉદ્ધઘાટન કરશે બાદમાં તેઓ  શિલોન્ગ જવા રવાના થશે

(11:47 pm IST)