Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

નામનું એલાન થયા પછી ૪૦ મિનીટ નીંદર કરીઃ નોબેલ પુરસ્‍કાર વિજેતા અભિજીત બેનરજીની ટિપ્‍પણી

        અભિજીત બેનરજીએ જણાવ્‍યુ છે કે નોબેલ પુરસ્‍કાર મળવાની જાણકારી સવાર-સવારના મળવા છતા તે બીજી વખત સૂઇ ગયા હતા.

        એમણે કહ્યું હુ સવારના જાગવાવાળો માણસ નથી. પણ યૂરોપ અને ભારતમા સમાચાર ફેલાયા પછી મને સતત ફોન આવવા લાગ્‍યા અને મને ફકત ૪૦ મિનીટનો સમય મળ્‍યો અને એ દરમ્‍યાન હુ સૂઇ ગયો હતો.

(11:45 pm IST)