Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની ભત્રીજીથી સ્‍નેચિંગનો કેસ સુલઝાવવામાં સામેલ હતા ૭૦૦ પોલીસ કર્મી

            સમાચારોના જણાવ્‍યા મુજબ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની ભત્રીજી દમયંતિબેન મોદીનો સ્‍નેચિંગનો મામલો સુલઝાવવા માટે લગભગ ૭૦૦ પોલીસ કર્મીઓ લાગ્‍યા હતા. અને ર૦૦ સીસીટીવી કુટેજ મંગાવ્‍યા હતા.

            આ મામલામાં પોલીસએ બન્ને ઝપટમારોની ધરપકડ કરી છે. અન દમયંતિનું ઝૂંટવામા આવેલ પર્સમાં જે માલ હતો તે બધો જપ્ત કરવામાં આવ્‍યો છે. દમયંતિએ કહ્યૂ કે દિલ્લી આવવાનો અનુભવ ખરાબ રહ્યો.

(9:43 am IST)