Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ભારતની સૌથી ઝડપી ટ્રેન એક કલાક સુધી પ્રયાગરાજમાં ઉભી રહીઃ એસી અને લાઇટો બંધ હતી, સગડતાઓ શૂન્‍યમાં પલટાઇ

વારાણસીથી દિલ્લી જઇ રહેલ ભારતની સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત એકસપ્રેસ રવિવારના એક કલાક પ્રયાગરાજ મા ઉભી રહી અને આ દરમ્‍યાન એસી અને લાઇટ બંધ રહી.

રેલવે અધિકારીએ કહ્યૂ કે ટ્રેનનું ઓગ્‍જિલરી  કન્‍વેટર ફેઇલ થઇ ગયું હતુ જે ઠીક કરી લેવામા આવેલ માર્ચમા પણ વંદે ભારતના એક કોચના ટ્રાન્‍સફોર્મરમા આગ લાગી હતી. ફેબ્રુઆરીમાં ટ્રેન પર પથ્‍થરમારો થયો હતો.

(9:40 am IST)