Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

વિસ્થાપિત કાશ્મીરી પંડિતોએ આજે 'બલિદાન દિવસ' ઉજવ્યો

જમ્મુ: વિસ્થાપિત કાશ્મીરી પંડિતો આજે 'બલિદાન દિવસ' તરીકે ઉજવે છે.  ૧૪મી સપ્ટેમ્બર ૧૯૮૯ના રોજ, કાશ્મીરી પંડિતોના સૌથી ટોચના  નેતાઓમાંના એક, પંડિત ટીકા લાલ ટપલૂની શ્રીનગરમાં આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. ત્યારથી કાશ્મીરી પંડિતો આજના દિવસને બલિદાન દિવસ તરીકે ઉજવે છે. જમ્મુમાં  પંડિતો એકત્ર થયા હતા અને જબરજસ્ત સૂત્રોચાર સાથે ન્યાય માટે માગણી કરી હતી.

(10:03 pm IST)