Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

કોરોનાં મહામારી ભારતમાં રિકવર કેસોની સંખ્‍યા ૩૮ લાખ પ૦ હજારથી વધારે થઇ ગઇઃ કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલય

કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણએ કહ્યું ભારતમાં રિકવર મામલોની સંખ્‍યા ૩૮ લાખ પ૦ હજારથી વધારે થઇ ગઇ છેલ્લા અઠવાડિયે અમે કુલ ૭૬ લાખ ટેસ્‍ટ કર્યા સક્રિય મામલોની સંખ્‍યા દેશમાં  કુલ મામલોને ફકત ૧/પ છે.

દેશમાં પાંચ રાજય એવા છે જેમાં દેશના કુલ સક્રિય મામલોના ૬૦ ટકા મામલા છે, મહારાષ્‍ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉતર પ્રદેશ અને તમિલનાડુ છે.

(12:09 am IST)