Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

મહારાષ્‍ટ્રમાં કોરોના સંક્રમણના ૧ર૬૦૮ નવા કેસ નોંધાયા : ૩૬૪ દર્દીઓના મોત થયા

મુંબઇ : કોરોના વાયરસ અપડેટ વિભાગએ કહ્યું કે કોવિડ-૧૯ થી ૩૬૪ દર્દીઓના મોત થયા છે. જેથી મૃતકોની સંખ્‍યા વધીને ૧૯૪ર૭ થઇ ગઇ વિભાગ તરફથી જારી વકતવ્‍ય અનુસાર ૧૦૪૮૪ દર્દીસ્‍વસ્‍થ થયા અત્‍યારે રાજયમાં ૧પ૧પપપ દર્દી ઉપચારાધીન છે.

(10:54 pm IST)