Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

નેપાલના વિદેશ મંત્રાલયએ અયોધ્‍યા અને ભગવાન રામ પર પીએમ કેપી ઓલીની ટિપ્‍પણી પર સ્‍પષ્‍ટીકરણ આપતા કહ્યુ ટિપ્‍પણી કોઇપણ રાજનીતિક વિષયથી જોડાયેલ નથી

નેપાલના વિદેશ મંત્રાલયએ અયોધ્‍યા અને ભગવાન રામ પર પીએમ કેપી ઓલીની ટિપ્‍પણી પર સ્‍પષ્‍ટીકરણ આપતા કહ્યુ ટિપ્‍પણી કોઇપણ રાજનીતિક વિષયથી જોડાયેલી નથી કોઇની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કોઇ ઇરાદો નથી આનો ઉદેશ્‍ય અયોધ્‍યાના સાંકેતિક અને સાંસ્‍કૃતિક મુલ્‍યને ઓછો કરવાનો નથી.

(12:00 am IST)