Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

પૂર્વ પી એમ ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરએ રાજય સભામાંથી આપ્‍યું રાજીનામું

પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરના પુત્ર અને સમાજવાદી પાર્ટીના નેતા નીરજ શેખરએ વ્‍યકિતગત કારણોસર રાજયસભાની સદસ્‍યતાથી રાજીનામુ આપ્‍યું છે.

રાજયસભાના સભાપતિ એમ.વેંકૈયા નાયડૂએ શેખરના રાજીનામાનો સ્‍વીકાર કર્યો છે. રીપોર્ટ મુજબ શેખર જલ્‍દીથી બીજેપીમાં સામેલ થઇ શકે છે. અને બીજેપી ર૦ર૦ માં એમને યુપીથી રાજયસભામાં મોકલી શકે છે.

(10:31 pm IST)