Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

પૃથ્‍વીરાજ ચૌહાણ બોલ્‍યાઃ સરકાર વિભિન્ન વ્‍યકિતઓ અને ધાર્મિક ટ્રસ્‍ટ પાસે પડેલ બિનઉપયોગી સોનું જમા લઇ લ્‍યે

મુંબઇઃ કોંગ્રેસ નેતા અને મહારાષ્‍ટ્રના પૂર્વ સીએમએ કહ્યું પીએમ મોદીએ ર૦ લાખ કરોડ રૂપિયાના આર્થિક પુનરૂધ્‍ધાર પેકેજની ઘોષણા કરી હતી પણ સવાલ પૂછવામાં આવે છે કે સરકાર આ સંસાધનો કેવી રીતે પ્રાપ્ત કરશે. મારો સુઝાવ હતો કે સરકાર વિભિન્ન વ્‍યકિતઓ અને ધાર્મિક ટ્રસ્‍ટથી એમની પાસે પડેલ બિનઉપયોગી સોનું જમા કરાવવા કહે.

(11:14 pm IST)