Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કોરોનાનો કહેરઃ રાજસ્‍થાનમાં કોરોના ૨૪ નવા કેસ નોંધાયાઃ રાજયમાં કુલ દર્દીઓની સંખ્‍યા ૪૪૧૮ થઇ

જયપુરઃ રાજસ્‍થાનમાં આજે બપોરના બે વાગ્‍યા સુધીમા કોરોનાના ૨૪ નવા કેસ નોંધાયા આ સાથે જ રાજયમા કુલ કોરોના દર્દીઓની સંખ્‍યા વધીને ૪૪૧૮ થઇ ગઇ ૧૭૧૬ સક્રિય કેસ છે અને ૨૩૪૬ લોકોને ડિસ્‍ચાર્જ કર્યા છે અત્‍યાર સુધીમા ૧૨૨ લોકોના મોત થયા છે.

(12:00 am IST)