Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

રેન્સમવેર વાઇરસથી ૬૭ ટકા ભારતીય બિઝનેસને અસર

થોડા સમય પહેલા રેન્સમવેર વાઇરસના કારણે ભારત સહિત વિશ્વના ઘણા બિઝનેશ હાઉસને અસર પડીહતી. સાઇબર સિકયોરીટી કંપનીએ બહાર પાડેલા આંકડ ાઅનુસાર ભારતમાં ૩૮ ટકા બિઝનેસ પર રેન્સમવેર વાઇરસ બે વાર ત્રાટકયો હતો. વિશ્વની કંપનીઓએ રેન્સમવેરના કારણે થયેલીઅસરથી નીપટવા માટે ૧૩.૭૪ મિલ્યન ડોલર (આશરે૮૯ કરોડ રૂપિયા)નો ખર્ચ કય?ર્ હતો. ભારતમાં બિઝનેસ હાઉસિસે આશરે ૧.૧૭ મિલયન ડોલર (આશરે ૭.પ૮ કરોડ રૂપિયા)નો ખર્ચ કયો હતો.

(11:35 am IST)