Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ઇંધણ ખર્ચ વધવાથી સ્પાઇસ જેટ ખોટમાં: ૩૮૯ કરોડની નુકશાની

વિમાનની કંપની સ્પાઇસ જેટને સપ્ટે-૧૮ ત્રિમાસિકમાં ૩૮૯ કરોડની  ચોખ્ખી ખોટ થયેલ, જયારે સપ્ટે ર૦૧૭ ત્રિમાસિકમાં કંપનીને ૧૦પ કરોડનો નફો થયેલ. આ દરમ્યાન સ્પાઇસ જેટનો ઇંધણ ખર્ચ પપ.૮ ટકા થી વધીને રૂ. ૮૪પ કરોડ થઇ ગયો. આ દરમ્યાન વાહન નિર્માણ કંપની  મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો ચોખ્ખો નફો ર૩.૯ ટકા વધીને ૧૬૪૯ કરોડ થઇ ગયો.

(11:26 pm IST)