Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ભારતીય વૈજ્ઞાનિકોનો દાવોઃ ચીકનગુનિયા રોગમાં આમલી ઉત્તમ

આઇઆઇટી રૂડકીના બે વૈજ્ઞાનિકોએ આમલી ના બીજમાં એક એવું પ્રોટીનની શોધનો દાવો કર્ર્યો છે જેના વિષાણુરોધી ગુણોનો ઉપયોગ ચિકનગુનિયાના ઇલાજ માટે  દવા બનાવવાાં થઇ શકે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું ભારતમાઁ આમલી અનેક ઔષધિણ્ય ગુણો માટે પ્રખ્યાત છે અને તે ઘણું જ સારૂ ઔષધિય ખાદ્ય પદાર્થ છે.

(11:20 pm IST)