Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ભારતીય નાગરિકોને જાસૂસ કહેવા બદલ ચીન સામે પ્રચંડ રોષ : ચીને તમામને પરત સોંપ્યા

અરુણાચલ સરહદેથી ચીનમાં ભૂલા પડી ચાલ્યા ગયેલ ૫ ભારતીય નાગરિકને પરત સોંપી રહેલ છે. તેમના કુટુંબીઓએ કહ્યું કે અમને કોઈ અંદાજ ન હતો કે ભારત સરકાર આ રીતે અમારી મદદ કરશે અને અમે ફરી એકવાર અમારા બાળકોને જીવંત જોઈશું. પાંચેય ભારતીયોને જાસૂસ ગણાવતા પરિવારજનોમાં ભારે ગુસ્સો. કહ્યું કે ચીન હમ્મેશ આવી ભાષા બોલે છે.

(12:00 am IST)