Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

ફિલપકાર્ટ, ઓલાના ફાઉન્‍ડરની છાયામાં રહી ૦ થી ૧ સુધીની સફર નકકી કરીઃ પેટીએમ ફાઉન્‍ડર

        પેટીએમના ફાઉન્‍ડર વિજય શેખરએ એક કાર્યક્રમમાં કહ્યું છે કે ભારતીય ઓનલાઇન જગતમાં જે કાંઇ પણ થયું છે તે ફલીપકાર્ટના સંસ્‍થાપક સચિન અને બિન્ની બૈસલ અને ઓલાના સંસ્‍થાપક ભાવિશ અગ્રવાલને કારણે થયું છે.

        એમણે આગળ કહ્યું કે  આ દિગ્‍જજોની છાયામાં રહીને જ મે ૦ થી ૧ સુધીની સફર નકકી કરી છે.

(12:00 am IST)