Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

સઉદીના લાપતા પત્રકાર જમાલ ખાશોની હત્યાઃ તૂર્કીનો દાવો સઉદીની ૧પ સભ્યોની ટીમે ખાશોગીની હત્યા કરી

તૂર્કી પ્રશાસન એ અમેરિકી અધિકારીઓને કહ્યુ કે  એમની પાસે ઇસ્તંબુલમા આવેલ સઉદી અરબના વાણિજય દૂતાવાસનુ રેકોર્ડીગ છે. જેનાથી સાબીત થાય છે કે સાઉદીના લાપત્તા પત્રકાર જમાલ ખાશોગીની હત્યા કરવામાં આવી. જયારે તૂર્ર્કીનો દાવો છે કે સઉદીથી આવેલ ૧પ સભ્યોની ટીમ ખાશોગીની હત્યા કરી તેજ દિવસે પાછી ગયેલ.

(11:52 pm IST)