Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રાજયમાં કોરોના ટેસ્ટીંગ ક્ષમતા વધારી ૫૦ હજાર પ્રતિવિદન કરવાના નિદેશ આપ્યા

ઉતરપ્રદેશના અપર મુખ્ય સચિવ ગૃહ અવનીશકુમાર અવસ્થીએ બતાવ્યુ કે સીએમ યોગી આદિત્યનાથએ રાજયમા કોરોના ટેસ્ટીંગ ક્ષમતાને વધારી ૫૦ હજાર પ્રતિદિન કરવાના નિર્દેશ આપ્યા. જનપદ વારાણસી, બલિયા ગાજિયાબાદ, ઝાંસીમા સેમ્પલ કલેકશનમાં વૃધ્ધિ કરવાના આદેશ આપ્યા.

(11:18 pm IST)