Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

મેઘાલયની ખાણમાં ૧૩ મજુરોના શબની તપાસમાં ૭ મહીનાથી ચાલુ અભિયાન હવે બંધ થશે.

  

 

સુપ્રીમ કોર્ટએ મેઘાયલ સરકરને ડીસેમ્બરમાં રાજયની ખાણમાં ફસાઇને માર્યા ગયેલા  ૧૩ મજુરોના શબોની તપાસ માટે ૭ મહીનાથી જારી અભિયાનને બંધ કરવાની અનુમતિ આપી છે.

 

ખાણાં કુલ ૧પ મજુર ફસાયા હતા અને અભિયાનમાં જોડાયેલ વિભિન્ન એજન્સીઓના ર મજુરોના શબ જ ખાણમાંથી કાઢી  શકયા.

 

(11:40 pm IST)