Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

નીટ યુજી ૨૦૧૯ની પરીક્ષામાં ૪ પ્રશ્નો સીલેબસ બહાર પુછાયાઃ સુપ્રિમકોર્ટ આવતીકાલે વિદ્યાર્થીઓની રીટ સાંભળશે

નવી દિલ્હીઃ નીટ-યુજી-૨૦૧૯ની પરીક્ષામાં ૪ પ્રશ્નો ખોટી રીતે સેટ કરાયાના અને એનસીઇઆરટી સીલેબસની બહારના પુછાયા હોવા અંગે કેટલાક વિદ્યાર્થીઓએ સુપ્રિમકોર્ટમાં અપીલ કરી છે. વિદ્યાર્થીઓના વકીલે અરજન્ટ હીયરીંગની માંગણી કરતા સુપ્રિમકોર્ટે આવતીકાલે શુક્રવારે સુનાવણી કરવા નકકી કરેલ છે.

 

(12:55 pm IST)