Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કોરોનાનુ કહર આપણી જિંદગીનુ ઝેર ન બને આ માટે સ્વદેશી અપનાઓઃ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી

કોરોનાનો કહેર આપણી જીંદગીનુ ઝેર ન બને માટે સ્વદેશી અપનાઓ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ માટે નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે સાવધાની, સંયમ, અનુશાસન સાથે જાન પણ છે ઓ જહાન પણ છે.

આપણી સ્વદેશી વિરાસત સદિયો પુરાની છે જેની ચમક-ધમક પુરી દુનિયામાં છે. જો અપણે વોકલ હોકર એને અપનાવશું તો લોકલ ગ્લોબલનુ રૂપ લેશે.

(10:08 pm IST)