Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ઓડિશા સરકાર એ પુર પ્રભાવિત ખેડૂતો માટે રૂપિયા ૩૦૦ કરોડના રાહત પેકેજની કરી ઘોષણા

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકએ રાજયમાં પુર પ્રભાવિત ખેડૂતો માટે રૂપિયા ૩૦૦ કરોડની મદદનું એલાન કર્યુ છે. રાજય સરકારએ નાના સીમાંત ખેડૂતો માટે કૃષિ ઇનપુટ સબસીડીની ઘોષ્ક્ષણા કરી છે. ઓડિશામાં ઓગસ્ટમાં આવેલ પુરથી લગભગ ૧૪ લાખ લોકો પ્રભાવિત થયા હતા જયારે રર લોકોના મોત થયા હતા.

(10:25 pm IST)