Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

નવો મોટર વાહન કાનૂન કેન્દ્ર સરકારનું તુગલકી ફરમાન છેઃ મધ્યપ્રદેશના પરિવહન મંત્રી ગોવિંદસિંહ રાજપુતની સટાસટી

મધ્ય પ્રદેશના પરિવહન મંત્રી ગોવિંદસિંહ રાજપુતએ કહ્યું છે કે નવો મોટર વાહન કાનુન કેન્દ્ર સરકારનુ તુગલકી ફરમાન છે. અને આટલો ભારી-ભરખમ દંડ સામાન્ય માણસની ક્ષમતાની બહાર છે. જયારે મુખ્યમંત્રી કમલનાથએ કહ્યું કે આ ગંભીર મંદીનો સમય છે અને કેન્દ્ર સરકાર દંડ પર પુર્નવિચાર કરી લોકોને રાહત આપવી જોઇએ.

(10:35 pm IST)