Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

વેકસીનમાં તાવ આવશે પણ કોરોનાથી છુટકારો મળી જશે : રૂસ

રૂસએ જે વેકસીન કોરોના માટે વિકસીત કરી છે એ લગાવવાથી તાવ આવશે પણ કોરોનાથી છુટકારો મળી જશે ગામલેગાં નેશનલ રિસર્ચ સેન્ટરના નિર્દેશકનું કહેવું છે આવું ઇમ્યુનીટી વધવાથી થતું હોય છે પણ પેરાસિટામોલ લીધા પછી તાવમાં રાહત થાય છે.

(10:59 pm IST)