Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

કોવિડ-૧૯થી સ્‍વાદ લેવાની ક્ષમતા સીધી પ્રભાવિત નથી હોતીઃ અધ્‍યયન

કોવિડ-૧૯ સ્‍વાદ લેવાની ક્ષમતાથી જોડાયેલી કોશિકાઓ સીધી રીતે નુકશાન નથી પહોંચાડતી એક અધ્‍યયનમાં આ જાણકારી આપવામા આવી જેમા જાણવા મળ્‍યુ કે સ્‍વાદ લેવાની ક્ષમતાથી પ્રભાવિત  હોવાનુ બિમારીને કારણે થવાવાળા ઘટનાઓથી અપ્રત્‍યથી રીતે જોડાયેલી છે. વાયરસના સંપર્કમાં આવ્‍યા પછી થોડા દિવસો પછી સ્‍વાદ નહી આપવાના લક્ષણ બતાવનારી દર્દીનો વધતો દર ચિંતાનો વિષય છે.

(12:00 am IST)