Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

કેરળમાં જળપ્રકોપની એરીયલ તસ્વીરો

 કેરળમાં સતત ભારે વરસાદના કારણે ૬૭ લોકોના મોત થયા છે. જયારે ર.પ૦ લાખ લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. કેરળનું કોચિન એરપોર્ટ પણ બંધ કરવામાં આવેલ જે ગઇકાલ બપોરથી ફરી શરૂ કરાયેલ ઉપરાંત રેલ સેવાઓને પણ ભારે અસર થઇ હતી પાટાઓ ધોવાઇ ગયા હતા. એરફોર્સના હેલીકોપ્ટરોમાંથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફુડ પેકેટ આપવામાં આવ્યા હતા.

(4:02 pm IST)