Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - 291

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

‘‘અંદર અને બહાર એ ખોટા વિભાગો છે બધું એકજ છે.''

જીવન મૃત્‍યુ છે અને મૃત્‍યુ જીવન છે બધા વિભાગો છે.

જીવન મૃત્‍યુ છે અને મૃત્‍યુ જીવન છે બધા વિભાગો છે. કારણ કે મન બે વિરોધી એક હોઇ શકે છે તે જોવા માટે શકતીમાન નથી. મન તર્કના લીધે સ્‍વીકારી શકતુ નથી કે બે વિરોધી એક કેમ હોઇ શકે મન વિચારે છે. આ અથવા તો પેલુ અને જીવન બન્‍ને છે .અસ્‍તીત્‍વમાં બંને સાથે  છે એટલા બધા સાથે છે કે બન્‍ને કહેવુ પણ બરાબર નથી તે એક છે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:40 am IST)