Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

તિરૂપતિ મંદિર પાસે ૯૦૦૦ કિલોથી વધારે સોનુઃ મંદિર ટ્રસ્ટનો ખુલાસો

આંધ્રપ્રદેશમાં આવેલ શ્રી વેંકટેશ્વર મંદિરનો વહીવા કરવાવાળા  ટ્રસ્ટ તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનએ બતાવ્યું છે કે એમની પાસે બે બેંકમાં ૭૨૩૫ કિલોગ્રામ સોનુ છે અને લગભગ ૧૯૩૪ કિલો ગ્રામ સોનુ એમના મજાનામાં છે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મંદિરના શ્રધ્ધાળુ રોકડ, સોના અને ચાંદીના આભૂષણ જમીનના કાગળો અને શેરોમા રૂપમાં પણ દાન આપે છે.

(12:00 am IST)