Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

કેજરીવાલને ટિકીટ માટે રૂ.૬ કરોડ દેવાનાં પુત્રના આરોપોને ''આપ'' પ્રત્યાશીએ નકાર્યા

દિલ્લીથી ''આપ''પ્રત્યાશી બલબીરસિંહ જાખડએ પોતાના પુત્રના આ આરોપોને રદ કરી દીધા છે જેમા એમણે કહ્યું હતું કે એમના પિતાએ ટિકીટ માટે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રૂ.૬ કરોડ આપ્યા છે. જાખડએ કહ્યું એમના એમની પત્નીથી છુટાછેડા થઇ ગયા છે અને પુત્ર જન્મથીજ પોતાના નાના-નાનીને ત્યાં રહે છે.

(12:00 am IST)