Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

ગંભીરને ખોટી ચિઠ્ઠી પર રક્ષાત્મક થવાની જરૂર નથી, કોર્ટમાં મદદની જરૂરત હશે તો હું તૈયાર છું: સુબ્રમ્યમ સ્વામી

 BJP નેતા સુબ્રમણ્યમ સ્વામીએ શનિવારના કહ્યું છે ''પંમ્ફલેટ'' વિવાદમાં પૂર્વી દિલ્લીથી ગ્થ્ભ્ ઉમેદવાર ગૌતમ ગંભીરને રક્ષાત્મક થવાની જરૂરત નથી એમણે કહ્યું ગૌતમને નકસલ પ્રચારિત ગુમનામ ચીઠ્ઠીની મનદેખી કરવી જોઇએ આયોગથી નોટીસ મળવા પર ધ્યાન ન આપે એમણે કહ્યું જો ગંભીરને કોર્ટમાં મદદની જરૂરત હશે તો હું તૈયાર છું

(10:28 am IST)