Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

કોરોના વાયરસે લંડન નજીક મંદિરના પુજરીનો ભોગ લીધાના મેસેજ વાયરલ

નવી દિલ્હી ; ઈંગ્લેન્ડમાં અત્યારે રાત્રે 9-30 વાગ્યે કોરોના વાયરસના 590 કેસો નોંધાયા છે અને 8ના મોત થયા છે,ત્યારે લંડનના સોશ્યલ મીડિયા ગ્રુપમાં ભારતીય પૂજારીનું કોરોના વાયરસના ચેપ લાગવાથી મૃત્યુ થયાનું બહાર આવ્યું છે,

        લંડનની બાજુમાં આવેલ વોટફોર્ડ ખાતેના મંદિરના મહંત પુઅજઁરીને કોરોના વાયરસ વળગતા તેઓ મૃત્યુ પામ્યાની વાતો ફેલાઈ ગઈ છે એક અઠવાડિયું મંદિર બંધ રહ્યાં બાદ ગઈકાલથી મંદિર ખુલી ગયું છે

(9:55 pm IST)