Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

કોરોના વાયરસનો વધતો ભય :આંતરરાષ્ટ્રીય એરલાઇન્સો ધડાધડ ભારતની ફ્લાઈટો તાકીદની અસરથી રદ કરવા લાગી

નવી દિલ્હી :કોરોના વાયરસના વધતા ભયને કારણે આંતરરાષ્ટ્રીય એરલાઇન્સો ધડાધડ ભારતની ફ્લાઇટો રદ કરવા લાગી છે જર્મનીની લુફશાન્તા, સ્વિસ અને એર સિકોલિસે ભારતની ફ્લાઇટો તાકીદની અસરથી રદ કરી છે

  વધુ આંતરરાષ્ટ્રીય એરલાઇન્સો મોટાપાયે ભારતની ફ્લાઈટો રદ કરવાની ગમે તે ઘડીએ જાહેરાત કરશે.

ભારતમાં કૂદકે ને ભૂસકે કોરોના વાયરસના કેસો વધતા જાય છે

(11:57 pm IST)