Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

રાજનાથે સંસદમાં કહ્યું તે શું છે? સરળ સમજૂતી : બંને દેશો સમજૂતી થાય ત્યાં સુધી સંયમ જાળવશે

નવી દિલ્હી : સંસદમાં રાજનાથસિંઘે શું કહ્યું તે ઉપરના નકશાથી બરાબર સમજાઈ જશે. ભારતીય દળો હવે પાછા હટીને 'ફીંગર ૩' સુધી આવી ત્યાં પોતાના દળોનો બેઈઝ રાખશે જયારે ચીનાઓ ફીંગર ૮ની પૂર્વે (ભારતની લાઈન ઓફ પર્સેપ્શન) ખાતે પોતાનું લશ્કર લઈ જશે. અગત્યની વાત એ છે કે બંને દેશો વચ્ચે લશ્કરી અને રાજદ્વારી સમજૂતી સધાય ત્યાં સુધી પેટ્રોલીંગ અને બીજી લશ્કરી હિલચાલ મોકૂફ રાખવી. ભારતે ફીંગર ૮ સુધી પોતાની માલિકી હોવાનો દાવો કર્યો છે. (ન્યુઝ ફર્સ્ટ)

(1:13 pm IST)