Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કોરોના કેટલો વધશે, કેટલો રહેશે કોઇ નથી કહી શકતુ : રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગહલોત

જયપુર : રાજસ્‍થાનના સીએમ અશોક ગહલોતએ કહ્યું કે કોરોના કેટલો વધશે કેટલો રહેશે કોઇ નથી કહી શકતુ હજુ સુધી કોઇ દવા પણ નથી આજીવન અને જીવિકા બચાવવાનો સવાલ છે.

(10:19 pm IST)