Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

નિજામુદ્દીન મરકજમાં તબલીગી જમાત કાર્યક્રામમાં ભાગ લેવાવાળા ૮૨ બાંગ્લાદેશી નાગરિકોને મળ્યા જામીન

નિજામુદ્દીન મરકજમા તબલીગી જમાત કાર્યક્રમમાં ભાગ લેવાવાળા ૮૨ બાંગ્લાદેશી નાગરિકોને દિલ્લીની એક અદાલતએ જામીન આપ્યા છે. પ્રત્યેકને ૧૦૦૦૦ રૂપિયાના જાત મુચરકા આપવામા આવ્યા.

(12:00 am IST)