Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

નેપાળ પ્રવાસ દરમિયાન નરેન્દ્રભાઇએ સૌપ્રથમ જનકપુર સ્થિત ઐતિહાસિક જાનકી મંદીરે પુજા અર્ચના કરી માતા જાનકીની આરતી પણ ઉતારેલ. તેમણે મંદીરમાં ચાલી રહેલ રામધુનમાં ભાગ લઇ કરતાલ પણ વગાડી હતી. ત્યાર બાદ તેમણે મંદીર પરિસરમાં નેપાળના વડાપ્રધાન ઓલી સાથે મુલાકાત લીધી હતી. અંતમાં બંને દેશોમાં વડાઓએ સંબોધન કર્યું હતુ.

(4:27 pm IST)