Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

પંજાબમાં ફરી સ્થિતિ ખરાબ કરવા પાકિસ્તાની આંતકિયો સરહદે ખડકાયા

ગુરૂદાસપુર (પંજાબ): પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં તાલિમ લઈ ચૂકેલા ૩૦૦ ત્રાસવાદીઓ પાકિસ્તાની સેના અને આઈએસઆઈ સાથે હાથ મિલાવી ભારતમાં પ્રવેશવા ભારે પ્રયાસ કરી રહ્યાનું બહાર આવ્યુ છે. જો કે ભારતીય લશ્કરના આકરા પગલા અને ચાંપતી નજરને લીધે સફળ થયા નથી. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈ.એસ.આઈ. તથા ત્યાંનું લશ્કર આ ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડવા મથી રહેલ છે. ભારતીય સરહદમાં પ્રવેશ કરનારાઓમાં કેટલાક પાકિસ્તાની વિચારધારાવાળા હોવાનું પણ બહાર આવ્યુ છે.

(11:58 am IST)