Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ભારતની ચૂંટણી પ્રક્રિયામાં ઇમરાનખાનને બોલવાનો અધિકાર નથી :કાશ્મીર કોઈની જાગીર નથી :ઓવૈસી

'આ વખતે દેશમાં કોઇ મોદી લહેર નથી,

નવી દિલ્હી ;આજે દેશમાં લોકસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન શરૂ થયું છે મતદાન બાદ અસદુદ્દીન ઓવૈસીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ભારતની ચૂંટણી પ્રક્રિયામાં ઇમરાનખાનને બોલવાનો કોઇ અધિકાર નથી. કાશ્મીર કોઇનાં બાપની જાગીર નથી

   ઔવેસીએ વધુમાં કહ્યું કે , ઇમરાનખાન હિન્દુસ્તાનનો નથી. મતદાન કર્યા પછી તેમણે કહ્યું કે, 'આ વખતે દેશમાં કોઇ મોદી લહેર નથી, 2014માં લહેર હતી.

(12:06 pm IST)