Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ઇથીયોપિયાઃ ક્રેશ થયેલ વિમાનમાં ભારતની યુએન સલાહકાર પણ સફર કરી રહી હતી

વિદેશમંત્રી સુષમા સ્વરાજએ  બતાવ્યૂ છે કે ઇથીયોપીયન એર લાઇન્સ વિમાન દુર્ધટનામા માર્યા ગયેલ ચાર ભારતીયોમાં પર્યાવરણ મંત્રાલયથી જોડાયેલ સંયુકત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુઅુનઇપી) ની સલાહકાર શિખા ગર્ગ પણ સામેલ છે. સુષ્માએ  ટવિટ કર્યુ મે શિખાના પતિને ઘણી વખત ફોન કરવાની કોશિષ કરી કૃપા કરી એમના પરિવારથી સંપર્ક  કરવામાં મને મદદ કરો.

(11:51 pm IST)