-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Friday, 11th January 2019
અયોધ્યા મામલે 15 પેટી ભરીને દસ્તાવેજો સુપ્રીમ કોર્ટમાં લવાયા
હાઈકોર્ટનુ 4,303 પાનાનુ જજમેન્ટ સાથે 18836 પાનાંના દસ્તાવેજ અલાયદા રૂમમાં રખાયા
અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદની આજે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે આ મામલા સાથે જોડાયેલા દસ્તાવેજો 15 પેટી ભરીને સુપ્રીમ કોર્ટમાં લાવવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે આ માહિતી આપતા કહ્યુ હતુ કે મામલા માટે જે દસ્તાવેજ મુકવામાં આવ્યા છે તે 18836 પાનના થાય છે.તેની સાથે સાથે હાઈકોર્ટનુ 4,303 પાનાનુ જજમેન્ટ પણ સામેલ છે.કુલ મળીને 15 પેટીઓ ભરીને દસ્તાવેજોને કોર્ટમાં લવાયા છે અને તેને એક રુમમાં અલાયદા રાખવામાં આવ્યા છે.
જેમાં બાબરના જમાનાથી લઈને રામાયણ યુગ સુધીના પૂરાવા હોવાનુ જાણવા મળ્યુ છે.આ દસ્તાવેજો ફારસી, અરબી, સંસ્કૃત, ઉર્દુ અને ગુરુમુખીમાં લખાયેલા છે.
(12:00 am IST)