Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ટીએમસી સતામા રહેતા બંગાળમાં લાગૂ નહી થાય એનઆરસી અને નાગરિકતા સંશોધન બિલઃ મમતાએ ધોકો પછાડયો

       પશ્ચિમ બંગાળની મુખ્‍યમંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે જયાં સુધી એમની પાર્ટી ટીએમસી સતામાં છે રાજયમાં રાષ્‍ટ્રીય  નાગરિક રજીસ્‍ટર ( એનઆરસી) અને નાગરિકતા સંશોધન વિધેયક( સીએબી) ને લાગૂ નહી થવા દયે.

        એમણે કહ્યું તે આ દેશના કોઇપણ કાયદેસરના નાગરિકને બહાર કાઢી શરણાર્થી નહી બનાવી શકે. મમતાએ આ બિલને વિભાજનકારી બતાવ્‍યુ કોઇપણ કિંમત પર આ બીલનો વિરોધ થવો જોઇએ.

(10:12 pm IST)