Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

બિહારને વિશેષ દરજજો ન આપ્યોઃ લોકોની આશા પુરી ન કરી : સામાજીક ન્યાયના એજન્ડાને હટાવી આરએસએસ ના એજન્ડાને લાગુ કર્યોઃ ઉપેન્દ્ર કુશવાહાનો આરોપ

રાલોસપાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપ્યા પછી કહ્યુ કે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારને વિશેષ દરજજો આપવા માટે કાંઇ કર્યુ નથી અને તે બિહારના લોકોની આશા પણ પુરી  ના કરી શકાય. કુશવાહાએ કહ્યુ કે સામાજીક ન્યાયના એજન્ડાથી દૂર થઇ આરએસએસ ના એજન્ડાને લાગુ કરવામા આવી રહ્યો છે.

 

(10:45 pm IST)