Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

કેજરીવાલને થપ્પડ મારવા માલે મને પસ્તાવો છે, કોઇ પક્ષ સાથે નથી જોડાયો

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શો દરમિયાન થપ્પડ મારનાર શખ્સ એ કહ્યું છે મને આ વાતનો પસ્તાવો છે મને ખુદને પણ સમજયાં નથી આવ્યુંૈ આ થયું કેમ એમણે કહ્યું કે તે આમ આદમી પાર્ટી (આપ) થી ભાવનાત્મક તોર પર જોડાયેલ છે પણ એમને કોઇ પક્ષ સાથે ઔપચારિક સંબંધ નથી.

(12:22 am IST)