Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

મોદી અને શાહને છોડી જે પણ સરકાર બનાવશે અમે સમર્થન આપશુ : કેજરીવાલ

નવી દિલ્હી :  દિલ્હીના મુખ્યમંત્રી અને ''આપ'' સંયોજક અરવિંદ કેજરીવાલએ ચૂંટણીઓ પછી ગઠબંધને લઇ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહને છોડી કેન્દ્રમાં જે પણ સરકાર બનાવશે અમારી પાર્ટીને સમર્થન આપશે જો કે એમણે કહ્યું કે તે સમર્થન એમને જ આપશે જે દિલ્હીને પૂર્ણ રાજયનો દરજ્જો આપવાનો વાયદો કરશે.

(11:47 pm IST)