Gujarati News

Gujarati News

News of Tuesday, 10th March 2020

યસ બેન્‍કને અેસબીઆઇ સાથે ભેળવી દેવામાં નહિ આવેઃ તમામ સેવાઓ ફરી શરૂ કરવા પ્રયાસો ચાલુ છેઃ યસ બેન્કના પ્રશાસક તરીકે રિઝર્વ બેન્કે નિયુકત કરેલ પ્રશાંતકુમારની જાહેરાત

નવી દિલ્‍હીઃ રિઝર્વ બેન્ક તરફથી યસ બેન્કના વહીવટદાર નિયુક્ત થયેલ પ્રશાંતકુમારે કહ્યું છે કે યસ બેન્કને અેસબીઆઇ સાથે મર્જ કરવામાં નહિ આવે. બેન્કની તમામ સેવાઓ ફરી પૂર્વવત કરવા પ્રયાસો ચાલુ છે. યસ બેન્કના ગ્રાહકો ક્રેડીટ બીલ, લોનના ચૂકવણા અન્ય બેન્ક અેકાઉન્ટ દ્વારા કરી શકશે.

(3:05 pm IST)