Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

પાયલોટ અભિનંદન માટે તામિલનાડૂના સીએમ એ પરમવીર ચક્રની માંગ કરી

તામિલનાડૂના  મુખ્યમંત્રી ઇ.કે. પલનીસામી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી  ભારતીય વાયુસેનાના પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને  દેશના સૌથી મોટા સૈન્ય સમ્માન પરમવીર ચક્રથી સમ્માનિત કરવાની માંગ કરી છે. પરમવીર ચક્ર યુદ્ધકાળનું દેશનું સૌથી મોટું વિરતા પુરસ્કાર છે જયારે  અશોકચક્ર શાંતિકાળનું સૌથી મોટું  વિરતા પુરસ્કાર છે.

 

(12:00 am IST)