Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

કેન્દ્ર સરકારએ પ્રિંટ મિડીયા માટે સરકારી વિજ્ઞાપન દર રપ ટકા વધાર્યો

સૂચના અને પ્રસારણ મંત્રાલયએ  પ્રિન્ટ મિડીયાને આપવામાં આવનાર સરકારી વિજ્ઞાપનોના દરમાં રપ ટકાનો વધારો કર્યો છે. મંત્રાલયએ  કહ્યું છે ંઆ નિર્ણયથી ક્ષેત્રીય અને સ્થાનિય ભાષાઓના અખબારો સહિત અને નાના અખબારોને મોટો ફાયદો થશે.  કેન્દ્રએ ર૦૧૩ માં આ દરમાં ૧૯ ટકા વધારો કરેલ.

(12:00 am IST)